શક્કરિયા કેવી રીતે ખાવા જોઈએ, બાફીને કે પછી શેકીને? જાણો કઈ રીત તમારા માટે શ્રેષ્ઠ છે

શિયાળાની ઋતુમાં બીમારીઓ ઝડપથી પોતાનું સ્થાન બનાવી લે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતો આ સિઝનમાં વધુમાં વધુ શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપે છે. શિયાળાની ઋતુમાં શક્કરીયા આવવા લાગે છે. તેને ખાવાથી ઘણા લાભ મળે છે. મોટાભાગના લોકોને શક્કરિયા પસંદ હોય છે. પરંતુ લોકોની તેને ખાવાની રીત અલગ અલગ હોય છે. કેટલાક તેને બાફીને ખાવાનું […]

Continue Reading

મેદસ્વીપણાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે દેસી ઘી, જાણો ઘીનું સેવન કરવા સાથે સંકળાયેલા ફાયદા

ઘી એક ખૂબ જ શક્તિશાળી ચીજ છે અને તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આપણા આયુર્વેદમાં પણ ઘી ખૂબ ફાયદાકારક હોવાનું કહેવામાં આવે છે અને આયુર્વેદ મુજબ ઘીનું સેવન કરવાથી અનેક રોગો મટાડી શકાય છે. તેથી, તમે તમારા ડાયટમાં ઘી જરૂર શામેલ કરો અને દરરોજ ઓછામાં ઓછી બે ચમચી ઘીનું સેવન કરવું જોઈએ. […]

Continue Reading