હનુમાનજીના દરેક સ્વરૂપની પૂજા કરવાથી મળે છે અલગ-અલગ ફળ, જાણો કયા સ્વરૂપની પૂજા કરવાથી કેવું ફળ મળે છે
અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભક્તો હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા રહે છે, તે વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. કળિયુગમાં પણ હનુમાનજી એક એવા ભગવાન છે, જે પૃથ્વી પરના ભક્તો વચ્ચે બિરાજમાન […]
Continue Reading