હનુમાનજીના દરેક સ્વરૂપની પૂજા કરવાથી મળે છે અલગ-અલગ ફળ, જાણો કયા સ્વરૂપની પૂજા કરવાથી કેવું ફળ મળે છે

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભક્તો હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા રહે છે, તે વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. કળિયુગમાં પણ હનુમાનજી એક એવા ભગવાન છે, જે પૃથ્વી પરના ભક્તો વચ્ચે બિરાજમાન […]

Continue Reading

કોણ છે આ વ્યક્તિ જેને રાવણ હંમેશા પોતાના પગ નીચે દબાવીને રાખતો હતો, જાણો તેની પાછળની કથા

5 ઓક્ટોબરે આખો દેશ વિજયાદશમીનો તહેવાર ઉજવી રહ્યો છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. તે ખરાબ પર સારાની જીતનું પ્રતીક છે. રાવણ સાથે જોડાયેલી ઘણી કથાઓ છે. તેમાંથી એક આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે રાવણને ફિલ્મ, ટીવી અથવા તસવીરમાં સિંહાસન પર બેઠેલા જોયા હશે. આ સિંહાસન પાસે એક માણસ હંમેશા […]

Continue Reading

રાશિફળ 05 અપ્રિલ 2022: આજે આ 5 રાશિના લોકોનું જીવન ખુશખુશાલ બનાવશે ભગવાન હનુમાન, ધન લાભના બનશે યોગ

અમે તમને મંગળવાર 05 અપ્રિલ નું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ […]

Continue Reading

આજે પણ ધરતી પર જીવિત છે ભગવાન શિવના આ 2 અવતાર, જાણો તેની પાછળની પૌરાણિક કથા

કહેવાય છે કે જ્યારે-જ્યારે ધરતી પર પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે-ત્યારે ભગવાન ધરતી પર અવતાર લે છે. તે દુષ્ટતાનો નાશ કરીને ધરતી પર સારું લાવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ અત્યાર સુધીમાં ધરતી પર ઘણા અવતાર લઈ ચુક્યા છે. કેટલાક શાસ્ત્રોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના કળિયુગના અવતારોનો ઉલ્લેખ પણ […]

Continue Reading

રાશિફળ 22 ફેબ્રુઆરી 2022: આજે આ 8 રાશિના લોકો પર પ્રસન્ન થઈ રહ્યા છે સંકટમોચન હનુમાનજી, મળશે વિશેષ લાભ

અમે તમને મંગળવાર 22 ફેબ્રુઆરી નું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને લગ્ન અને પ્રેમ […]

Continue Reading

મંગળવારે કરો આ હનુમાનજીના આ મંત્રોના જાપ, બજરંગબલી દૂર કરશે તમારી દરેક સમસ્યા

ભગવાન હનુમાનને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે અંજનેય, અંજનીપુત્ર, બજરંગબલી, મહાવીર, મારુતિ અને પવનપુત્ર વગેરે હનુમાનજીના નામ છે. તેમાંથી એક નામ સંકટ મોચન પણ છે. એટલે કે એવા ભગવાન જે ભક્તોના દુ:ખ દૂર કરે છે. કહેવાય છે કે જે વ્યક્તિ પર હનુમાનજીના આશીર્વાદ હોય છે, તેના જીવનના તમામ દુ:ખ સમાપ્ત થઈ જાય છે. […]

Continue Reading

‘ભીમ’ પ્રવીણ કુમાર પહેલા ‘મહાભારત’ના આ 7 કલાકારોનું થઈ ચુક્યું છે નિધન, જાણો કોણ કો છે તેમાં શામેલ

ટીવી દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’માં ભીમના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતી આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમાર લાંબા સમયથી સ્પાઈનલની સમસ્યાથી પીડિત હતા, જેના કારણે તેમણે 74 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધન પછીથી સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી […]

Continue Reading

શાસ્ત્રો મુજબ ઘરમાં હનુમાનજીની આ પ્રકારની લગાવો તસવીરો, દૂર થશે અનેક સમસ્યાઓ

હનુમાનજીને આપણા ધર્મમાં દરેક પ્રકારની મુશ્કેલીથી મુક્તિ અપાવનાર કહેવામાં આવ્યા છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે હનુમાનજી તે દેવતાઓમાંથી એક છે, જે પોતાના ભક્તોની ભક્તિ અને પ્રાર્થનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ઘણા પ્રકારના સંકટ અને મુશ્કેલીના નિવારણ માટે મોટાભાગે લોકો હનુમાનજી મદદ લે છે. આ સાથે એ પણ કહેવામાં આવે છે […]

Continue Reading

કપૂર-લવિંગનો આ ઉપાય દૂર કરશે દરેક દુઃખ, મળશે સુખ-શાંતિ અને પૈસા જ પૈસા

લવિંગ એક એવી ચીજ છે જે તમને લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળશે. લવિંગનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેને ભોજનમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. સાથે જ લવિંગમાં અનેક ઔષધીય ગુણો પણ હોય છે. આયુર્વેદ મુજબ લવિંગ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. તે ઘણી બીમારીઓને દૂર રાખે છે. ભોજન અને ઔષધિ […]

Continue Reading

રાશિફળ 09 નવેમ્બર 2021: આજે હનુમાનજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોને મળશે દરેક કાર્યમાં સફળતા, વાંચો રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading