શ્રાવણ મહિનામાં કરશો આ 5 ચીજોનું દાન, તો ભોલેનાથ પ્રસન્ન થઈને ભરી દેશે ખાલી જોલી

શ્રાવણનો પવિત્ર અને પાવન મહિનો શરૂ થઈ ચુક્યો છે. શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથની ભક્તિ અને આસ્થાનો મહિનો છે. સાથે જ આ શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાચી ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો તેમના આશીર્વાદ ભક્તો પર રહે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું […]

Continue Reading

ભાંગનો નશો ઉતારવા માટે કરો આ 5 ચીજોનું સેવન, થોડીવારમાં મળશે આરામ

ભાંગના સેવનથી નશો ચઢી જાય છે જે લાંબા સમય સુધી રહે છે. જો તમને ભાંગ પીવાથી નશો ચઢી જાય છે, તો તેને દૂર કરવા માટે નીચે જણાવેલા ઉપાય કરો. આ ઉપાય કરવાથી થોડી વારમાં ભાંગનો નશો ઉતરી જશે. ખરેખર ભાંગ એકે એવી ચીજ છે. જેનો નશો 2 દિવસ સુધી ચાલે છે. મહાશિવરાત્રી અને હોળીના દિવસે […]

Continue Reading

તમારી ઉંમર અનુસાર જાણો ઘી ખાવાની યોગ્ય માત્રા, વજન પણ ઘટી જશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું

પહેલાના સમયમાં લોકો તેમના ખાવા પીવામાં દેશી ઘીનો ઉપયોગ કરતા હતા. જોકે સમય વીતતો રહ્યો અને ઘી અંગે ઘણી ગેરસમજો ઉભી થતી ગઈ. જેમ કે ઘી ખાવાથી વજન વધે છે, ઘી સ્વાસ્થ્ય માટે સારું નથી, વગેરે. જોકે દેશી ઘી વિશેની આ પ્રકારની ગેરસમજો રિફાઇન્ડ ઓઇલનો વ્યવસાય કરતી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવી છે. જ્યારે સત્ય એ […]

Continue Reading

ભગવાન શિવનો રુદ્રા અભિષેક કરવાથી પૂર્ણ થાય છે દરેક ઇચ્છા, માત્ર આ બાબતોનું રાખો ધ્યાન

આપણા શાસ્ત્રોમાં રુદ્રાભિષેક ઉત્તમ માનવામાં આવે છે અને રુદ્રાભિષેક કરવાથી એક સાથે અનેક સમસ્યાઓ હલ થઈ શકે છે. રુદ્રાભિષેક કરવાથી કુંડળીનો દોષ પણ દૂર થઈ શકે છે અને ભગવાન શિવના આશીર્વાદ મળી શકે છે. આ સાથે, મનની ઇચ્છા પૂર્ણ કરવા માટે પણ રુદ્રાભિષેક કરી શકાય છે. શિવનો રૂદ્રાભિષેક ઘણી રીતે કરવામાં આવે છે. જે લોકોના […]

Continue Reading

સવારે ખાલી પેટ પર ઘી ખાવાથી મળે છે આ ચમત્કારિક ફાયદા, થોડા દિવસોમાં બદલાઈ જશે શરીર

આપણામાંથી મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા સાથે કરે છે, જ્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે યોગ્ય નથી ચા અથવા કોફી તમને તાત્કાલિક ઉર્જા તો આપી શકે છે પરંતુ ખાલી પેટ તેનું સેવન તમને નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સવારે ખાલી પેટ પર આપણે શું કરવું જોઈએ. […]

Continue Reading

મેદસ્વીપણાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે દેસી ઘી, જાણો ઘીનું સેવન કરવા સાથે સંકળાયેલા ફાયદા

ઘી એક ખૂબ જ શક્તિશાળી ચીજ છે અને તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આપણા આયુર્વેદમાં પણ ઘી ખૂબ ફાયદાકારક હોવાનું કહેવામાં આવે છે અને આયુર્વેદ મુજબ ઘીનું સેવન કરવાથી અનેક રોગો મટાડી શકાય છે. તેથી, તમે તમારા ડાયટમાં ઘી જરૂર શામેલ કરો અને દરરોજ ઓછામાં ઓછી બે ચમચી ઘીનું સેવન કરવું જોઈએ. […]

Continue Reading