શ્રાવણ મહિનામાં કરશો આ 5 ચીજોનું દાન, તો ભોલેનાથ પ્રસન્ન થઈને ભરી દેશે ખાલી જોલી
શ્રાવણનો પવિત્ર અને પાવન મહિનો શરૂ થઈ ચુક્યો છે. શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથની ભક્તિ અને આસ્થાનો મહિનો છે. સાથે જ આ શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાચી ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો તેમના આશીર્વાદ ભક્તો પર રહે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું […]
Continue Reading