જાણો નવરાત્રિના પહેલા દિવસે શા માટે કરવામાં આવે છે કલશ સ્થાપના
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા રાનીના ભક્તો ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક માતાની પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસોમાં અનેક શુભ કાર્યો કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ નવરાત્રિની નવ તિથિ એવી છે, જેમાં મુહૂર્ત […]
Continue Reading