અહીં થાય છે ભગવાન ગણેશ પહેલા તેમના ઉંદરની પૂજા, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓનું પોતાનું ખાસ સ્થાન છે. બધા દેવી-દેવતાઓના ભક્તો છે અને પોતપોતાની શ્રદ્ધા મુજબ દરેકની પૂજા કરવામાં આવે છે. પરંતુ કેટલાક દેવી-દેવતાઓ એવા પણ છે જેમની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. તમામ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો તે ભગવાન […]

Continue Reading

શિલ્પા શેટ્ટી એ પોતાના તૂટેલા પગ સાથે ખૂબ જ ધામધૂમથી કર્યું ગણેશજીનું સ્વાગત, જુવો તેની આ વાયરલ તસવીરો

બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી કોઈ ઓળખની મોહતાજ નથી. શિલ્પા શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. શિલ્પા શેટ્ટી પોતાની જબરદસ્ત એક્ટિંગની સાથે પોતાની સુંદરતા અને ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. શિલ્પા શેટ્ટીની ઉંમર 47 વર્ષ થઈ ચુકીછે, પરંતુ ઉંમરના આ તબક્કામાં આવ્યા પછી પણ તે એકદમ ફિટ અને ગ્લેમરસ જોવા મળે છે. […]

Continue Reading

ગણપતી બાપ્પાને ઘરે લાવતા પહેલા જાણી લો આ 5 નિયમ, એક પણ ભૂલ થઈ તો નહિં મળે શુભ ફળ

દર વર્ષે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 31 ઓગસ્ટ 2022 બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. અહીં ગણેશજીને દસ દિવસ સુધી રાખવામાં આવશે. પછી તેમનું વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે ઘરમાં ગણેશજીની સ્થાપના કરવી શુભ હોય છે. તેનાથી […]

Continue Reading

રાશિફળ 06 જુલાઈ 2022: આજે આ 4 રાશિના લોકો પર રહેશે ગણેશજીના આશીર્વાદ, કારકિર્દીમાં મળશે મોટી સફળતા

અમે તમને બુધવાર 06 જુલાઈનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

રાશિફળ 22 સપ્ટેમ્બર 2021: આ 7 રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે આજનો દિવસ, ગણેશજી કરશે દરેક સમસ્યાઓનો અંત

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading

રાશિફળ 14 એપ્રિલ 2021: ગણેશજીના આશીર્વાદથી આજે આ 5 રાશિના લોકોની પૈસાની અછત થશે દૂર, મળશે લાભ

અમે તમને બુધવાર 14 એપ્રિલનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

રાશિફળ 07 એપ્રિલ 2021: ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આ 4 રાશિના લોકો પાસે પૈસા આવવાની છે સંભાવના, ખુલશે બંધ નસીબ

અમે તમને બુધવાર 07 એપ્રિલનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

બુધવારના આ ઉપાય પ્રગતિના અવરોધો કરશે દૂર, મળશે સુખ-સંપત્તિ

બુધવારને ગણપતિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. બુધવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, તો તેનાથી વ્યક્તિની બધી સમસ્યાઓનો અંત આવે છે. બધા દેવતાઓમાં ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. બુધવારે ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયોની સાથે બુધ ગ્રહ […]

Continue Reading