શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘરે લઈ આવો આ 5 ચીજો, જીવનની દરેક સમસ્યા દૂર કરશે ભોલેનાથ

દર વર્ષે ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ રહે છે. આ મહિનામાં શિવભક્તો ભોલેનાથ માટે વ્રત રાખે છે, કાવડ મુસાફરી પર જાય છે, શિવલિંગને વિશેષ રીતે સજાવે છે અને નએક પ્રકારના ઉપાય કરે છે. દરેકનો […]

Continue Reading

જો આ 4 ચીજોમાંથી એક પણ ચીજ મૃત્યુ સમયે પાસે રહે તો મળે છે મોક્ષ

ગરુડ પુરાણમાં જીવનના ઘણા રંગો અને ઘણી મહત્વપૂર્ણ માહિતી જોવા મળે છે. આ સનાતન ધર્મમાં મૃત્યુ પછી મોક્ષ આપનાર માનવામાં આવે છે. તેથી જ સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનો નિયમ છે. તેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદ્ગુણ, નિઃસ્વાર્થ કાર્યોનો મહિમા સાથે, યજ્ઞ, દાન, તપ તીર્થ વગેરે શુભ કર્મોમાં સર્વ સાધારણને પ્રેરિત કરવા માટે […]

Continue Reading

પૂજા ઘરમાં આ 5 ચીજો રાખવાથી ચમકી જાય છે નસીબ, થાય છે ધન-સમૃદ્ધિમાં વધારો

કોઈપણ ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજા ઘર હોય છે. જો પૂજાઘર યોગ્ય દિશામાં બનાવામાં આવે અને તેને સ્વચ્છ રાખવામાં આવે તો ઘરમાં ધન-સંપત્તિની કોઈ અછત નથી અને પરિવારના લોકોની વચ્ચે પ્રેમ રહે છે. વાસ્તુ મુજબ પૂજાઘરમાં સકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે. જેનો સંચાર આખા ઘરમાં થાય છે. આ કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી […]

Continue Reading

મૃત્યુ પહેલા વ્યક્તિ પાસે રાખો આ 4 ચીજો, પરલોકમાં નહિં ભોગવવો પડે યમદંડ

પ્રકૃતિનો એક સરળ નિયમ છે. જે આ દુનિયામાં જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ધર્મ ગ્રંથોમાં મૃત્યુ પછી સ્વર્ગ અને નરકમાં જવાની વાત કહેવામાં આવી છે. સાથે જ કેટલાક ગ્રંથો એ પણ જણાવે છે કે કેવી રીતે વ્યક્તિને પરલોકમાં દુઃખનો સામનો કરવો પડે છે. આ દુઃખને યમદંડ પણ કહેવામાં આવે છે. આ મુશ્કેલીઓથી […]

Continue Reading

ગંગાજળને માનવામાં આવે છે સૌથી પવિત્ર, આ રીતે કરો ગંગાજળનો ઉપયોગ દરેક સમસ્યા થશે દૂર

શાસ્ત્રોમાં ગંગા નદીને એક પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને ગંગા નદીની પૂજા કરવી ફાયદારક જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ગંગાજીના દર્શન કરવાથી અને આ પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આટલું જ નહીં, ગંગા જળના સ્પર્શથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. કોઈ પણ શુભ કાર્યમાં ગંગા જળનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. પૌરાણિક […]

Continue Reading

નવરાત્રિમાં હથેળીમાં રાખો માતા લક્ષ્મી અને કરો આ ખાસ ઉપાય, ધનવાન બનવાથી કોઈ નહિં રોકી શકે

નવરાત્રિનો પવન તહેવાર શરૂ થઈ ગયો છે. આ વર્ષે કોરોના ને કારણે આ તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો નથી, પરંતુ લોકો ઘરે બેસીને માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમની ભક્તિ કરી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસોમાં આપણે માતા રાનીના વિવિધ સ્વરૂપોની પૂજા કરીએ છીએ. એવું કહેવામાં આવે છે કે નવરાત્રીમાં માતા રાની પૃથ્વીના દર્શન કરવા નીકળે […]

Continue Reading