વિક્કી કૌશલ એ ગંગામાં લગાવી ડુબકી, લોકોએ કહ્યું- તમારા જેવું કોઈ નથી પૂરા બોલીવુડમાં, જુવો તેમનો આ વીડિયો

હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિકી કૌશલ પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચામાં રહે છે. વિકીની દરેક પોસ્ટ અને તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવે છે. હાલમાં વિકીનો એક વીડિયો હેડલાઇન્સમાં છે. વિકીનો આ વાયરલ વીડિયો આસ્થા સાથે જોડાયેલો છે. તેમાં વિકી કૌશલ ગંગામાં ડૂબકી મારતા જોવા […]

Continue Reading

ગંગાજળને માનવામાં આવે છે સૌથી પવિત્ર, આ રીતે કરો ગંગાજળનો ઉપયોગ દરેક સમસ્યા થશે દૂર

શાસ્ત્રોમાં ગંગા નદીને એક પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને ગંગા નદીની પૂજા કરવી ફાયદારક જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ગંગાજીના દર્શન કરવાથી અને આ પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આટલું જ નહીં, ગંગા જળના સ્પર્શથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. કોઈ પણ શુભ કાર્યમાં ગંગા જળનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. પૌરાણિક […]

Continue Reading

મૃત્યુ પછી અસ્થિને ગંગા નદીમાં શા માટે વિસર્જિત કરવામાં આવે છે? જાણો અસ્થિ વિસર્જનનું રહસ્ય

ભારતમાં જ્યારે પણ કોઈ હિન્દુનું મૃત્યુ થાય છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર પછી તેની અસ્થિ ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ એક પ્રાચીન પરંપરા છે જે સદીઓથી ચાલી આવી રહી છે. તેમાં કોઈ શંકા નથી કે આ પરંપરા આવનારા ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે. હવે અહીં સવાલ […]

Continue Reading

શું ખરેખર ગંગા નદીમાં સ્નાન કરવાથી મળે છે સ્વર્ગ, જાણો તેના વિશે શિવજીએ શું કહ્યું હતું

એવું કહેવામાં આવે છે કે ગંગા સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. તેમાં સ્નાન કરનારા લોકોને સ્વર્ગ મળે છે. પરંતુ શું સાચે જ એવું હોય છે? આ વાતનો ખુલાસો ભગવાન ભોલેનાથે કર્યો હતો. તેમણે માતા પાર્વતીને કહ્યું હતું કે કેવી રીતે લોકોને ગંગા સ્નાન પછી સ્વર્ગ નસીબ હોય છે. સોમવતી સ્નાનનો તહેવાર હતો. ગંગા […]

Continue Reading

મકરસંક્રાંતિને શા માટે કહેવામાં આવે છે તલ સંક્રાંતિ? જાણો તેનો ઈતિહાસ

સનાતન ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્વ છે. ખરેખર, જે દિવસે સૂર્ય તેના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ સ્થિતિમાં આ વખતે આ તહેવાર 14 જાન્યુઆરીએ છે અને આ દિવસે જાપ, તપ, દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. આ વખતે જ્યારે સૂર્ય […]

Continue Reading