ગઝલ સમ્રાટ જગજીત સિંહને પહેલાથી જ થઈ ગયો હતો મૃત્યુનો આભાસ, મૃત્યુ પહેલા મિત્રને કહ્યા હતા આ શબ્દો
‘ચાલો ગઝલ સાંભળીએ’ જ્યારે પણ આ વાત નીકળે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ આવે છે ગઝલ સમ્રાટ જગજીત સિંહનું. તેમની ગઝલોમાં જે દર્દ હતું તે હૃદયને સ્પર્શી જતું હતું. તેમનામાં સંવેદનાઓને સુરમાં પરોવવાની ગજબની કળા હતી. ‘બિખરી જુલ્ફો એ સિખાઈ મૌસમોં કો શાયરી….’, ‘ચિટ્ઠી ન કોઈ સંદેશ…’ જેવી ગજલ આજે પણ સાંભળીએ તો દિલ […]
Continue Reading