વરસશે જીવનમાં પૈસા જ પૈસા, બસ શ્રાવણના શુક્રવારના દિવસે કરી લો આ કામ

માતા લક્ષ્મીને ધનનું પ્રતીક માનવામાં આવે છે અને માતાની પૂજા કરવાથી ઘરમાં બરકત થતી રહે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવા માટે વિશેષ માનવામાં આવે છે. સાથે જ શ્રાવણ દરમિયાન નીચે જણાવેલા ઉપાય જરૂર કરો. તેનાથી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ જરૂર મળશે. શ્રાવણના શુક્રવારે આ ઉપાય એક વખત જરૂર કરી જુવો. કરો કોડી અર્પિત: […]

Continue Reading

ઓગસ્ટમાં મહિનામાં આ 4 રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદ, આર્થિક સ્થિતિ બની જશે મજબૂત

ઓગસ્ટ મહિનો પૈસાની દ્રષ્ટિએ ઘણી રાશિના લોકો માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. આ મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેના કારણે કેટલીક રાશિના લોકોનું નસીબ ચમકશે. આ રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને ધન લાભ મળશે. માતાના આશીર્વાદ બનવાથી જીવનમાં કોઈ ચીજની અછત નહિં આવે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનો કેટલીક રાશિના લોકો […]

Continue Reading

શુક્રવારે સવારે આંખ ખોલતાની સાથે જ બોલો આ લક્ષ્મી મંત્ર, આવકમાં થવા લાગશે વધારો

આજના જમાનામાં ઓછા પૈસાથી કોઈનો પણ ગુજારો થઈ શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વધુમાં વધુ પૈસા કમાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહે છે. જો કે આ પૈસા કમાવવાનું કનેક્શન તમારા નસીબ સાથે પણ હોય છે. જો તમારું નસીબ જ ખરાબ છે તો પૈસા કમાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ સાબિત થાય છે. આ નસીબના કારણે મોટામાં મોટા કરોડપતિ પણ […]

Continue Reading

શુક્રવારે કરો આ ચમત્કારી ઉપાય, થઈ જશે માતા લક્ષ્મી ખુશ અને મળશે પૈસા જ પૈસા

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે અને જો આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ ખુશ થઈ જાય છે. જો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તમારા ઘરમાં પૈસાની બરકત થાય છે અને તમારે તમારા જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે […]

Continue Reading

શુક્રવારે કરો આ સરળ ઉપાય, માતા લક્ષ્મીના આશીર્વાદ નહિં આવે ઘરમાં પૈસાની અછત

માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની અછત થતી નથી અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે શુક્રવારે જે લોકો સાચા મનથી માતાને યાદ કરે છે અને તેમની પૂજા કરે છે. માતાના આશીર્વાદ તેમના પર બની જાય છે અને તેમના જીવનમાં ધન-સંપત્તિ જળવાઈ રહે છે. માતા લક્ષ્મીની […]

Continue Reading

નબળા શુક્રને કારણે જીવનમાં આવી રહી છે પૈસાની અછત, તો કરો આ 5 ઉપાય પૈસાની અછત થશે દૂર, મળશે પૈસા જ પૈસા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારી કુંડળીની તમારા જીવન પર ખૂબ ઉંડી અસર પડે છે. હવે ગ્રહ શુક્ર ગ્રહને જ લઈ લો. જો તે તમારી કુંડળીમાં મજબૂત છે, તો તમને જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ, વૈભવ અને ધન પ્રાપ્ત થાય છે. જો શુક્ર નબળો છે તો તમારે પૈસાથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. સાથે જ પ્રેમ સંબંધ પણ […]

Continue Reading

શુક્રવારે કરેલા આ 6 કામ બને છે બરબાદીનું કારણ, માતા લક્ષ્મી પણ નારાજ થઈને છોડી દે છે ઘર

સનાતન ધર્મ પ્રમાણે દરેક દિવસ કોઈને કોઈ દેવી અથવા દેવતાનો હોય છે. શુક્રવારની વાત કરીએ તો તે માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તેને જીવનભર પૈસાની અછત થતી નથી. તેમની સુખ-સુવિધાઓમાં સતત વધારો […]

Continue Reading

શુક્રવારે જરૂર કરવા જોઈએ આ 4 કામ, મળે છે માતા લક્ષ્મીના આશીર્વાદ અને ખૂબ પૈસા

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં માતા લક્ષ્મીજી પ્રવેશ કરે છે ત્યા પૈસાની અછત આવતી નથી. માતા લક્ષ્મીજી ચંચળ સ્વભાવના છે. તે એક જગ્યાએ લાંબા સમય સુધી રહેતાં નથી. જોકે જો આપણે તેમની વિધિપૂર્વક પૂજા કરીએ અને કેટલાક ખાસ ઉપાય અપનાવીએ, તો પછી તેમને લાંબા […]

Continue Reading

શુક્રવારે આવી રીતે કરો માતા લક્ષ્મીને પ્રસન્ન, આર્થિક સમસ્યાઓ થશે દૂર, ઇચ્છાઓ થશે પૂર્ણ

શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે તો જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો પર માતા લક્ષ્મીજીની કૃપા રહે છે, તેમના જીવનમાં ક્યારેય […]

Continue Reading

શુક્રવારે માતા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન, દૂર થશે ગરીબી

શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી ધનની દેવી છે. તેમની પૂજા કરવાથી ઘરમાં ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો પર માતા લક્ષ્મીની કૃપા રહે છે તેમના જીવનમાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજાની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. લક્ષ્મીજીને પુષ્પો અર્પણ […]

Continue Reading