ખાદ્યચીજો વેચનાર એ ભુખ્યા મોચીને ફ્રીમાં કરાવ્યું ભોજન, જુવો હૃદય સ્પર્શી આ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર અવારનવાર આપણને વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે, જેમાંથી કેટલાક એવા હોય છે જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. સાથે જ કેટલાક વીડિયો એવા પણ હોય છે, જેને જોયા પછી દરેક ઈમોશનલ થઈ જાય છે. અને કેટલાક વિડીયો હૃદયને સ્પર્શી જાય તેવા હોય છે. સોશિયલ મીડિયા પર દરેક પ્રકારના વીડિયોની ભરમાર જોવા […]

Continue Reading

લક્ષ્મી પૂજા પછી જરૂર દાન કરો આ 5 ચીજો, ઘરની બરકત ક્યારેય નહિં થાય ઓછી

લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. ઘણા ભક્તો તેમની ધનની સમસ્યાઓ હલ કરવા માટે લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં માતાની આરતી અને પૂજા ખૂબ જરૂરી હોય છે. તે તમે સાચા મનથી કરો. જો કે ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે આ લક્ષ્મી પૂજા પછી જો તમે કેટલીક વિશેષ ચીજોનું […]

Continue Reading

હાથ વડે ખોરાક ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ કહેશો ચમચીને અલવિદા!

ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ ખૂબ જ ઝડપથી તેનો પગ ફેલાવી રહી છે. તેનું જ પરિણામ છે કે પહેલાના ભારત અને હાલના ભારત વચ્ચે ઘણો તફાવત છે. અહિં ખાવા-પીવા, પહેરવેશ અને જીવન જીવવાની સંસ્કૃતિઓમાં ઘણો ફેરફાર થયો છે. તેનું એક સૌથી મોટું ઉદાહરણ એ છે કે આજકાલ લોકો ચમચી વડે ખોરાક ખાય છે. આજના સમયમાં, જે લોકો […]

Continue Reading

અન્નનો મન સાથે છે સીધો સંબંધ તેથી જમતી વખતે અને બનાવતી વખતે રાખો આ બાબતનું ધ્યાન

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણું જેવું ભોજન લઈએ છીએ આપણું મન તેવું જ બને છે. તેથી, સાત્વિક ભોજન લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે સાત્વિક ભોજન લેવાથી મનુષ્યનું મન સાત્વિક બને છે. જો મન સાત્વિક રહેશે, તો મનમાં શાંતિ રહેશે અને કામ-કાજમાં મન લાગશે. ઉપરાંત, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે […]

Continue Reading