બુધવારે આ કાર્યો કરવાથી મળશે શુભ પરિણામ, પરંતુ તમારે આ કાર્યોથી દૂર રહેવું જોઇએ
બુધવારને ભગવાન ગણેશની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કેટલાક સરળ પગલાં લેવાથી વ્યક્તિ તેના જીવનની પરિસ્થિતિમાં સુધારો કરી શકે છે. ભગવાન ગણેશને બધા જ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય અથવા પૂજામાં પહેલા ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે […]
Continue Reading