પાંડવોએ બનાવ્યું હતું કેદારનાથ મંદિર, જાણો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા
12 જ્યોતિર્લિંગોમાંના એક વિશ્વ વિખ્યાત ભગવાન કેદારનાથ ધામના દરવાજા ફરી એકવાર ભક્તો માટે ખોલવામાં આવ્ય છે. જો કે કોરોના મહામારીને કારને અહીં યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ઓછા પહોંચી રહ્યા છે. વર્ષના લગભગ 6 મહિના સુધી બરફથી ઢંકાયેલા રહેતા આ પવિત્ર ધામને ભહવાન શિવનુ નિવાસ થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન […]
Continue Reading