સ્વસ્થ રહેવા માટે દિવસમાં કેટલી રોટલી ખાવી છે જરૂરી, જાણો અહિં

મનુષ્યની મહત્વની જરૂરિયાત રોટલી છે. કારણ કે ભૂખ મનુષ્યમાંથી સારા અને ખરાબ વચ્ચેનો તફાવત દૂર કરે છે. પશુ-પક્ષીઓ પણ ખાધા વિના લાંબા સમય સુધી રહી શકતા નથી. આજના આધુનિક યુગમાં ખોરાકમાં ઘણી પ્રકારની વાનગીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને બનાવવા માટે મસાલા અને તેલનો ઉપયોગ વધુ માત્રામાં […]

Continue Reading

થોડા મહિનામાં જ 38 ની કમરને 28ની બનાવી દેશે આ ડ્રિંક, આજથી જ શરૂ કરો સેવન

આજના સમયમાં, મેદસ્વીપણું એ સૌથી ગંભીર સમસ્યા બની રહ્યું છે. જો મેદસ્વી લોકોની વાત કરીએ તો, ભારત બીજા સ્થાને આવે છે જ્યાં 47 ટકા વસ્તી મેદસ્વી છે. ઘણા લોકોને મેદસ્વીપણાની આ સમસ્યા ખરાબ લાઈફસ્ટાઇલ અને ખરાબ આહારને કારણે થાય છે. પછી તે વજન ઘટાડવા માટે જીમ અથવા ડાયટનો સહારો લે છે. જીમ વજન ઘટાડવામાં મદદ […]

Continue Reading