ઉનાળામાં કરો જાંબુનું સેવન, દૂર ભાગી જશે આ 6 બીમારીઓ, મળશે આ જબરદસ્ત ફાયદાઓ

ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુની શરૂઆત થતાની સાથે જ ઉનાળાના અનેક ફળો પણ બજારમાં આવવા લાગે છે. તેમાં કાળા અને રસદાર જાંબુ દરેકના પ્રિય હોય છે. તેના પર જો કાળી મરીનો પાઉડર અને મીઠું નાખીને ખાવામાં આવે તો આહા! મજા જ આવી જાય છે. આ જાંબુના ઘણા ફાયદા પણ છે. તેમાંથી મળતા પોષક […]

Continue Reading

જાણો લો કાજુ ખાવાની યોગ્ય રીત, નહીં તો તમારું હૃદય અને કિડની સંપૂર્ણ રીતે થઈ શકે છે ખરાબ

સામાન્ય રીતે ડ્રાય ફ્રુટસ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. સામાન્ય રીતે બધા ડ્રાય ફ્રુટસનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. કેટલીક વાર તો તેનાથી પેટ ભરવાનું મન પણ થાય છે. કેટલીક વાર તો લોકો તેનું પેટ ભરીને સેવન પણ કરે છે. તેમાંથી જો આપણે કાજૂની વાત કરીએ તો ખૂબ ઓછા લોકો હશે જેમણે […]

Continue Reading

મેથીના દાણા બદલી શકે છે તમારી લાઈફ, સ્વસ્થ રહેવા માટે આ રીતે કરો સેવન

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે અને તેના માટે લોકો યોગ્ય આહારથી લઈને જરૂરી દવાઓનું પણ સેવન કરે છે, પરંતુ છતાં પણ શરીરમાં કોઈને કોઈ સમસ્યા રહે છે. પરંતુ એવું નથી કે સ્વસ્થ રહેવું ખરેખર ખૂબ મૂશ્કેલ છે. જો લોકો આયુર્વેદને અનુસરે તો તે માત્ર સ્વસ્થ જ રહેતા નથી પરંતુ […]

Continue Reading

ઘાસ પર ખુલ્લા પગે ચાલવા સાથે સંકળાયેલા છે આ ફાયદાઓ, દૂર થઈ જાય છે આ ખતરનાક બિમારી

ઘાસ પર ખુલ્લા પગે ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે શરીરને અનેક ખતરનાક રોગોથી બચાવે છે. તેથી, તમારે દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આ મુજબ છે. સોજો દૂર થાય છે: જે લોકોને પગમાં સોજાની સમસ્યા રહે છે તે લોકોએ ઘાસ પર ખુલ્લા પગે […]

Continue Reading

ડાયાબિટીઝના દર્દીઓ માટે અમૃત છે જાંબુ, જાણો કેવી રીતે

એશિયામાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, સાથે જ આ રોગ દેશ અને વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. અથવા એમ કહીએ કે આ સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ છે. જો કે, આ રોગથી બચાવ ખૂબ જ સરળ છે. જાંબુ ખાઈને. કદાચ તમને વિશ્વાસ નહિં આવે પરંતુ હકીકત એ છે કે જાંબુમાં ડાયાબિટીઝના રોગની સારવાર કરવાની […]

Continue Reading