ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યા છે આ 4 પ્રકારના ભક્ત, જાણો તમે કેવા પ્રકારના ભક્ત છો
આજના સમયમાં પૃથ્વી પર મોટાભાગના લોકો ભગવાન પર વિશ્વાસ કરે છે. ઘણા લોકો એવા છે જે આસ્થાના કારણે પોતાના ઘરના મંદિર અથવા દેશના મંદિરમાં જઈને પૂજા કરે છે. જોકે જોવામાં આવે તો પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે છે અને દરરોજ ભગવાનની પૂજા કરે છે. દુનિયામાં બધા લોકોની ભક્તિ કરવાની રીત જુદી-જુદી […]
Continue Reading