સંગમના કિનારે શા માટે સૂતેલા છે રામભક્ત હનુમાન? જાણો તેની પાછળનું રહસ્ય
ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજીનું નામ હંમેશાં ચમત્કારો સાથે જોડાયેલું રહે છે. તેણે પોતાના બળ અને બુદ્ધિથી ઘણા ચમત્કારો કર્યા છે. પછી ભલે તે લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લાવવાનું હોય કે પછી હ્રદયમાં બેઠેલા રામ-સીતાના દર્શન કરાવવાના હોય. હનુમાનજીની કથા એવા ઘણા ચમત્કારો સાથે જોડાયેલી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ […]
Continue Reading