ખૂબ જ શુભ છે દશેરા પર આ 4 ચીજોનું ગુપ્ત દાન, ઘરમાં રહે છે બરકત, વર્ષભર નથી આવતી ગરીબી

દર વર્ષે દશેરાનો તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર બુધવાર, 5 ઓક્ટોબર 2022 ના રોજ આવી રહ્યો છે. આ દિવસે દરેક વ્યક્તિ રાવણનું પૂતળું બનાવે છે અને તેને બાળે છે. એવી માન્યતા છે કે આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. એટલા માટે આ દિવસે પૂજા […]

Continue Reading

શ્રીરામ સિવાય આ 3 યોદ્ધાઓએ રાવણને કર્યો હતો પરાજિત, એક યોદ્ધા એ તો બનાવ્યો હતો બંધી

અસત્ય પર સત્યની જીતનો તહેવાર એટલે કે વિજયાદશમી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રાવણનું પુતળું દહન કરીને આ સંદેશ આપવામાં આવે છે કે આખરે અસત્ય અને ઘમંડની હાર થાય છે. રાવણ એક દુષ્ટ વ્યક્તિ સિવાય સર્વશ્રેષ્ઠ વિદ્વાન અને શક્તિશાળી હતો, આમાં કોઈ શંકા નથી. રાવણે પોતાની શક્તિથી મનુષ્ય સિવાય દેવતાઓને પરાજિત […]

Continue Reading

દશેરાના દિવસે કરો નાળિયેરનો આ ઉપાય, દૂર થઈ જશે તમારી બધી સમસ્યા

શ્રીફળ ફોડવું શુભ હોય છે અને તેનો ઉપયોગ પૂજા દરમિયાન કરવામાં આવે છે. નરિયેળનું ઝાડ શુભ માનવામાં આવે છે અને તેને ‘શ્રીફળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાળિયેર સાથે અનેક પ્રકારના ઉપાય પણ જોડાયેલા છે અને આ ઉપાય કરવાથી, જીવનની ઘણી સમસ્યાઓ પળ ભરમાં નાબૂદ થઈ જાય છે. તેથી, તમે નાળિયેર સાથે સંકળાયેલા આ ઉપાય […]

Continue Reading

આ વખતે દશેરા અને શારદીય નવરાત્રિની નવમી એકસાથે છે, આ સંયોગથી બદલશે આ 5 રાશિનું નસીબ

આજે શારદીય નવરાત્રીની નવમી સાથે દશેરાનો તહેવાર ઉજવાશે. આ વર્ષે મહાનાવમી 24 ઓક્ટોબર, શનિવારે પણ ઉજવવામાં આવી હતી, પરંતુ ઘણા લોકો આજે નવમી પૂજન કરશે. દશેરા એ આખા ભારતમાં ઉજવાતા લોકપ્રિય તહેવારોમાંથી એક છે. દશેરાના દિવસે ભગવાન રામે રાક્ષસ રાજા રાવણનો વધ કર્યો હતો. આ તહેવારને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અમે […]

Continue Reading