ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે આ 7 ચીજો જન્માષ્ટમી પૂજામાં કરો શામેલ, મળશે વિશેષ આશીર્વાદ

ભારત સંસ્કૃતિ અને સભ્યતાઓનો દેશ છે. અહીં દરરોજ કોઈ ને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. આ હેઠળ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વખતે જન્માષ્ટમી 30 ઓગસ્ટ 2021, સોમવારે આવી રહી છે. મંદિરોમાં અત્યારથી કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રી કૃષ્ણના જન્મ સ્થળ […]

Continue Reading

હથેળીમાં ખંજવાળથી લઈને ગરોળી જોવા સુધી, આ 7 ચીજો આપે છે ધન લાભના સંકેત

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક લાભ સાથે જોડાયેલા છે. જો તમને આ સંકેત મળે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે અને જીવનમાં પૈસા આવવાના છે. તો ચાલો જાણીએ તે સંકેત વિશે. કીડીઓનું દેખાવું: કાળા રંગની કીડીઓનું દેખાવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારા […]

Continue Reading

ગાયને રોટલી સાથે ખવડાવો આ ચીજ, પૂર્ણ થશે દરેક ઈચ્છા, ખુલી જશે બંધ નસીબનું તાળું

આપણે બધાએ આપણી આસપાસ ઘણા વ્યક્તિને ગાયને રોટલી ખવડાવતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે ગાયને રોટલી ખવડાવવાના ફાયદા કેટલા છે? જો તમે નથી જાણતા તો આજે અમે તમને ગાયને રોટલી ખવડાવવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. જો કે પહેલા જાણીએ કે ગાયને લઈને આપણા ધર્મ-ગ્રંથમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ […]

Continue Reading

‘સિયા કે રામ’ માં રામ બનેલા અભિનેતા પરત ફર્યા પોતાના ગામ, ટીવીથી અંતર બનાવીને લગાવી રહ્યા છે ખેતીમાં મન, જુવો તસવીરો

ટીવી પર ભગવાન રામની ભૂમિકા નિભાવનારા પ્રખ્યાત અભિનેતા આશિષ શર્માએ હવે એક્ટિંગની સાથે ખેતી કરવાનું પણ નક્કી કર્યું છે. જેના માટે તે રાજસ્થાનમાં આવેલા પોતાના ગામ પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ‘સિયા કે રામ’ અને ‘રંગરસિયા’ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકેલા આશિષનું માનવું છે કે કોરોના મહામારીને કારણે હવે તે જીવનની ખુશીઓનો આનંદ […]

Continue Reading

શ્રાવણ મહિનામાં ખરીદો આ 5 ચીજો, જીવનભર થતી રહેશે બરકત, ખુલી જશે પ્રગતિના રસ્તા

શ્રાવણ મહિનો 25 જુલાઈ એ શરુ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં શિવ તેના ભક્તોની પ્રાર્થના ઝલ્દી સાંભળે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મહિનો છે જ્યારે શિવ સ્વર્ગમાંથી ધરતી પર ભ્રમણ કરવા નીકળે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈચ્છો છો કે શિવ તમારા ઘરે જરૂર પધારે તો શ્રાવણ […]

Continue Reading

આ 8 ચીજો સવારે આંખ ખોલતાની સાથે જ તમને જોવા મળે તો, સમજી લો કે બની ગયો તમારો દિવસ

આ દરેક માને છે કે જો દિવસની શરૂઆત સારી થાય છે તો આખો દિવસ સારો જાય છે. જો તેનાથી વિરુદ્ધ કંઈક થઈ જાય તો આખો દિવસ ખરાબ જાય છે. દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક એ જ ઈચ્છતા હોય છે કે તેનો દિવસ સારો જાય. દિવસભર તે ખુશ મનથી રહે. નવો દિવસ, નવી હિંમત અને નવો ઉત્સાહ […]

Continue Reading

ઘરમાં રાખવાનું શરૂ કરી દો આ 5 મૂર્તિ, ચમકી જશે તમારું નસીબ, નહિં કરવો પડે દુઃખોનો સામનો

દરેક વ્યક્તિની ક્યાંકને ક્યાંક એ જ ઇચ્છા હોય છે કે તેનું ઘર જોવામાં સુંદર લાગે, જેથી દરેક તેમના ઘરની પ્રસંશા કરે તેથી આપણે બધા આપણા ઘરને સજાવવા માટે ઘણા પ્રકારના શોપીસ અને મૂર્તિઓ વગેરે લાવીએ છીએ. તેમાંથી ઘણી મૂર્તિઓ ઘર માટે ખૂબ જ શુભ હોય છે, જ્યારે કેટલીક નકારાત્મકતામાં વધારો કરે છે. વાસ્તુ મુજબ ઘરના […]

Continue Reading

શ્રીમદ્ ભાગવત ગીતા મુજબ આ 6 ચીજોનું ક્યારેય પણ ન કરવું જોઈએ અપમાન

શ્રીમદ્ ભાગવત ગીતા એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે અને આ ગ્રંથની અંદર ભગવાન શ્રીકૃષ્ણજીએ આપણને ઘણી ચીજોનું જ્ઞાન આપ્યું છે. શ્રીમદ્ ભાગવત ગીતામાં લખાયેલા શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણજીએ આપણને 6 એવા લોકો વિશે જણાવ્યું છે, જેમના વિશે ખરાબ વિચાર રાખવાથી આપણું જ નુક્સાન થાય છે અને આપને જીવનભર દુઃખોનો સામનો કરવો પડે છે. તેથી […]

Continue Reading

સંતાન પ્રાપ્તિથી લઈને ધન લાભ સુધી ગાયની આ મૂર્તિ દૂર કરશે દરેક મુશ્કેલી, જાણો કેવી રીતે

ભારતમાં વાસ્તુ શાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચીનનું પણ પોતાનું અલગ વાસ્તુ શાસ્ત્ર છે જેને ફેંગશુઈ કહેવામાં આવે છે. તે ભારતીય વાસ્તુ શાસ્ત્ર સાથે ઘણું મળતું આવે છે. તેમાં પણ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી વિશે વાત કરવામાં આવે છે. ફેંગશુઇમાં એક શોપીસનો ઉલ્લેખ કર્યો છે, આ શો-પીસમાં એક ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી જોવા […]

Continue Reading

આ 7 ચીજોના માત્ર દર્શન કરવાથી મળે છે પુણ્ય, અને માતા લક્ષ્મીનો ઘરમાં રહેશે વાસ

મનુષ્યના જીવનમાં કોઈને કારણોસર સમસ્યાઓ આવતી રહે છે. જ્યારે મનુષ્યના જીવનમાં સમસ્યાઓ આવે છે, ત્યારે વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને દરેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કોઈને કોઈ રીત શોધે છે. જણાવી દઈએ કે આપણા ધાર્મિક ગ્રંથોમાં એવી ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે, જેને અપનાવીને આપણે આપણા જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓથી છૂટકારો […]

Continue Reading