હનુમાન જયંતિના દિવસે કરો આ 5 ચોપાઈના જાપ, દૂર થઈ જશે જીવનના બધા દુઃખ

હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમ તિથિ પર આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. આ વર્ષે 27 એપ્રિલે હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે. હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે અને તેમની સાથે જોડાયેલા પાઠ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે જો હનુમાન […]

Continue Reading

સ્નાન કર્યા પછી વાંચો રામયણની આ ચોપાઈ, દરેક કાર્યમાં મળશે સફળતા, હીરાની જેમ ચમકી જશે તમારું નસીબ

આજના સમયમાં સફળ થવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે, પરંતુ તે પછી પણ ક્યારેક એવું લાગે છે કે સફળતા આપણી નજીક હોવા છતા પણ મળતી નથી અથવા મળતા-મળતા રહી જાય છે. છતાં પણ અમીર બનવા માટે આપણે શું નથી કરતા. ઘણા લોકોને કંઇપણ કર્યા વગર ઘણું બધું મળી જાય છે, પરંતુ કેટલાક લોકો સખત […]

Continue Reading