ગુરૂવારે કરો આ ધાતુના વાસણનો ઉપયોગ, ચમકી જશે નસીબ, દૂર થઈ જશે દરેક સમસ્યાઓ
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે અને આ દિવસે બંનેની પૂજા કરવાથી લાભ મળે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને લગ્ન જીવન, ભાગ્ય, વૃદ્ધિ, જ્ઞાન અને સુખ-સમૃદ્ધિનું પરિબળ માનવામાં આવ્યું છે. આ ગ્રહની પૂજા કરવાથી વહેલા લગ્ન થઈ જાઈ છે અને જીવનનું દરેક સુખ મળી જાય છે. સાથે જ આ દિવસે પિત્તળના […]
Continue Reading