પાયલોટ દીકરીએ પહેલા સ્પર્શ કર્યા પિતાના પગ પછી ઉડાવી ફ્લાઈટ, આ વીડિયો જોઈને ઈમોશનલ થયા લોકો- કહ્યું પ્રાઉડ મોમેંટ, તમે પણ અહીં જુવો આ વીડિયો

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે. ઘણી વખત ઈમોશનમાં લોકો સારો મેસેજ પણ આપી જાય છે. તમે બધા લોકોએ ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા જોયા હશે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ફ્લાઇટ સાથે સંબંધિત […]

Continue Reading

આ 4 લોકોના ઘરે હંમેશા રહે છે માતા લક્ષ્મી, જીવનભર નથી થતી પૈસાની અછત

કહેવાય છે કે પૈસાની ક્યારેય લાલચ ન કરવી જોઈએ. પરંતુ આજના મોંઘવારીના જમાનામાં જેટલા પૈસા મળે ઓછા પડે છે. એટલા માટે લોકો પણ દિવસ-રાત પૈસા કમાવવામાં લાગેલા રહે છે. પરંતુ ઘણી વખત મેહનત કરવા છતાં પણ જોઈતા પૈસા મળતા નથી. ક્યારેક ઉપરથી બિનજરૂરી ખર્ચ પણ આવે છે. તેનાથી આપણી આર્થિક સ્થિતિ નબળી પડે છે. તેથી […]

Continue Reading

સૂર્ય ગોચર: આગામી 3 દિવસમાં બદલાઈ જશે 3 રાશિના લોકોનું નસીબ, ધનતેરસ પહેલા જ બની જશો માલામાલ, જાણો તમારી રાશિ તેમાં શામેલ છે કે નહિં

ગ્રહોના ગોચરની આપણી રાશિઓ પર સારી કે ખરાબ અસર પડે છે. 17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેની તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ અસર પડશે. પરંતુ તેમાં ત્રણ રાશિઓ એવી પણ છે જેમને સૌથી વધુ ફાયદો મળશે. સૂર્યના રાશિ પરિવર્તનથી તેમનું નસીબ પણ બદલાઈ જશે. તો ચાલો જાણીએ […]

Continue Reading

આ બે રાશિના લોકો પર 24 કલાક રહે છે શનિદેવના આશીર્વાદ, ખુશીઓ આપતા પહેલા આપે છે આવા સંકેત

ન્યાયના દેવતા શનિદેવથી દરેક વ્યક્તિ ડરે છે. તે કર્મો મુજબ સારું કે ખરાબ પરિણામ આપે છે. શનિ ગ્રહની કુંડળીમાં સ્થિતિ પણ ખૂબ મહત્વ ધરાવે છે. જો તે કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો આર્થિક તંગી, અકસ્માત, દુઃખ જેવી ચીજો આવે છે. બીજી તરફ, જ્યારે તે કુંડળીમાં શુભ હોય છે, ત્યારે તમારી સાથે સુખ, સંપત્તિ, સૌભાગ્ય, સુરક્ષા […]

Continue Reading

ઓક્ટિઓબર મહિના સુધી શનિદેવ માટે ખાસ બની રહેશે આ 3 રાશિના લોકો, સારા નસીબથી લઈને ધન-સંપત્તિ સુધી બધું જ મળશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ નવ ગ્રહોની આપણી રાશિ પર ઊંડી અસર પડે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તેની સકારાત્મક કે નકારાત્મક અસર આપણા જીવનમાં જોવા મળે છે. હવે શનિ ગ્રહને જ લઈ લો. તેઓ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે. હાલના સમયમાં શનિ ગ્રહ વક્રી ચાલ ચાલીને મકર રાશિમાં બિરાજમાન […]

Continue Reading

ઘરની તિજોરી ભરવી હોય કે અટકેલા કામ પૂર્ણ કરવા હોય, શનિદેવના આ 6 ઉપાય કરશે દરેક ઈચ્છા પૂર્ણ

તમે એક વાત નોટિસ કરી હશે, ઘણી વખત આપણે કેટલી પણ મહેનત કરી લઈએ પરંતુ આપણને ઈચ્છિત સફળતા નથી મળતી. એવું એટલા માટે પણ થઈ શકે છે કારણ કે શનિદેવ તમારાથી ખુશ નથી. શનિદેવ નારાજ હોવાને કારણે જીવનમાં ઘણા દુઃખ અને મુશ્કેલીઓ આવે છે. આવી સ્થિતિમાં તમે શનિદેવને પ્રસન્ન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો […]

Continue Reading

રાશિફળ 26 માર્ચ 2022: આજે આ 6 રાશિના લોકોને મળશે શનિદેવના આશીર્વાદ, મળશે રોજગારની નવી તક

અમે તમને શનિવાર 26 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

રાશિફળ 21 માર્ચ 2022: શિવજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોનું ચમકશે નસીબ, અધૂરી ઈચ્છા થશે પૂર્ણ

અમે તમને સોમવાર 21 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

રાશિફળ 16 માર્ચ 2022: આજે વિઘ્નહર્તા ગણેશજી દૂર કરશે આ 4 રાશિના લોકોના દરેક દુઃખ, ઘરમાં આવશે ખુશીઓ

અમે તમને બુધવાર 16 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

રાશિફળ 15 માર્ચ 2022: આજે આ 4 રાશિના લોકો પર રહેશે હનુમાનજીની અસીમ કૃપા, કારકિર્દીને મળશે નવી દિશા

અમે તમને મંગળવાર 15 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading