નાગ પંચમીઃ જાણો નાગ પંચમી પર શા માટે કરવામાં આવે છે સાપની પૂજા, પૂજા વિધિ અને પૂજા કરવાનો શુભ સમય

સાપને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. સાપ શિવજીને પણ ખૂબ પ્રિય છે. તે હંમેશા તેને તેના ગળામાં ધારણ કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિએ ઉજવવાની પરંપરા છે. આ વર્ષે શ્રાવણ મહિનો 14મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ સાથે […]

Continue Reading

રાશિફળ 07 માર્ચ 2022: આજે આ 8 રાશિના લોકો પર પ્રસન્ન થઈ રહ્યા છે ભોલેનાથ, મળશે લાભ જ લાભ

અમે તમને સોમવાર 07 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

મહા શિવરાત્રી: શિવલિંગ પર આ ચીજો ચળાવવાથી ક્રોધિત થાય છે ભોલેનાથ, જાણો અભિષેક કરવાની યોગ્ય રીતે

હિન્દુ ધર્મમાં, મહા શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે જોકે માન્યતાઓ અનુસાર, મહિનાની ચૌદશ તિથિ ભગવાન શિવને સમર્પિત છે. પરંતુ ફાગણ મહિનાની મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચે ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે તો દરેક ઈચ્છા […]

Continue Reading

રાશિફળ 04 ઓક્ટોબર 2021: આજે આ 4 રાશિના લોકો પર રહેશે ભોલેનાથના અપાર આશીર્વાદ, સૌથી ખાસ રહેશે આજનો દિવસ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading

ભગવાન શિવના વિભિન્ન આભૂષણ આપે છે આ વાતનો સંદેશ, જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખનાર કોઈ પણ વ્યક્તિને ભગવાન શિવના મહિમા વિશે જણાવવાની જરૂર નથી. ત્રિદેવોમાં તેમને સૌથી મહત્વપૂર્ણ દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવને ઘણા નામ મહાદેવ, ભોલેનાથ, શંકર, રુદ્ર, નીલકંઠ જેવા નામથી ઓળખવામાં આવે છે. તંત્રનો અભ્યાસ કરતા લોકો તેને ભૈરવના નામથી ઓળખે છે. ભગવાન શિવ વિશે કહેવામાં આવે છે કે તે ખૂબ જ […]

Continue Reading

શ્રાવણ મહિનામાં આ ચીજોનું દેખાવું છે ખૂબ જ શુભ, જો તમને જોવા મળે તો સમજો પૂર્ણ થવાની છે તમારી ઈચ્છા

9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણનો આ પવિત્ર મહિનો કોઈપણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે. કહેવામાં આવે છે જે આ મહિનામાં જો કોઈ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે તો, ભોલેનાથ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. કેટલાક લોકો પર […]

Continue Reading

શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘરે લઈ આવો આ 5 ચીજો, જીવનની દરેક સમસ્યા દૂર કરશે ભોલેનાથ

દર વર્ષે ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ રહે છે. આ મહિનામાં શિવભક્તો ભોલેનાથ માટે વ્રત રાખે છે, કાવડ મુસાફરી પર જાય છે, શિવલિંગને વિશેષ રીતે સજાવે છે અને નએક પ્રકારના ઉપાય કરે છે. દરેકનો […]

Continue Reading

રાશિફળ 14 જૂન 2021: ભોલેનાથના આશીર્વાદથી આ 3 રાશિના લોકો બનશે માલામાલ, આર્થિક સ્થિતિમાં આવશે સુધારો

અમે તમને સોમવાર 14 જૂનનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

12 એપ્રિલના રોજ આવી રહી છે સોમવતી અમાસ, આ દિવસે ભૂલથી પણ ન કરો આ કામ

સોમવારના દિવસે જે અમાસ આવે છે. તેને સોમાવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં સોમાવતી અમાવાસ્યાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે માત્ર એક સોમવતી અમાવસ્યા છે. જે 12 એપ્રિલ 2021 ના રોજ છે. સોમવતી અમાસના દિવસે ભોલેનાથની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ચીજોનું દાન કરવાથી પાપોથી મુક્તિ મળે […]

Continue Reading

સોમવારના દિવસે કરો આ 5 ચીજોનું દાન, દૂર થઈ જશે તમારી બધી સમસ્યાઓ

જીવન મુશ્કેલીઓથી ભરેલું રહે છે. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરંતુ ફરક માત્ર એટલો છે કે કોઈ પાસે આ મુશ્કેલીઓ આવીને ટૂંક સમયમાં જ દૂર થઈ જાય છે તો કોઈ વ્યક્તિને આ મુશ્કેલીઓ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. આવું તમારા ગ્રહોની ખરાબ સ્થિતિ અથવા ખરાબ નસીબને કારણે થઈ શકે છે. આ પરિસ્થિતિનો […]

Continue Reading