મહા શિવરાત્રી: શિવલિંગ પર આ ચીજો ચળાવવાથી ક્રોધિત થાય છે ભોલેનાથ, જાણો અભિષેક કરવાની યોગ્ય રીતે

હિન્દુ ધર્મમાં, મહા શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે જોકે માન્યતાઓ અનુસાર, મહિનાની ચૌદશ તિથિ ભગવાન શિવને સમર્પિત છે. પરંતુ ફાગણ મહિનાની મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચે ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે તો દરેક ઈચ્છા […]

Continue Reading