આ રુદ્રાક્ષ પહેરશો તો વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ, જાણો મહાશિવરાત્રિ પર તેન ધારણ કરવાના લાભ
રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. તેને ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પાસે રાખવાથી મનમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ રુદ્રાક્ષ જીવનની અનેક સમસ્યાઓ અને ડરથી છુટકારો અપાવે છે. તેનાથી મન શાંત અને ખુશ રહે છે. તેને ધારણ કરવાથી કોઈપણ કાર્યમાં સફળતા મળે છે. રુદ્રાક્ષ સંપૂર્ણ વિધિપૂર્વક ધારણ કરવા જોઈએ. […]
Continue Reading