દરરોજ સવારે સ્નાન કરતી વખતે 5 વખત કરો આ મંત્રના જાપ, દરેક સમસ્યા થઈ જશે દૂર

હિંદુ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું શરીર પાંચ તત્વો (હવા, અગ્નિ, પૃથ્વી, પાણી અને આકાશ) થી મળીને બનેલું છે. પરંતુ આ 5 તત્વોમાં પણ સૌથી મહત્વનું તત્વ પાણી છે. પાણી વગર જીવન શક્ય નથી, તેથી પાણીને ધર્મગ્રંથોમાં પણ વધુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પાણીની જરૂરીયાત આપણને દૈનિક પ્રવૃત્તિઓ, સ્નાન, ધ્યાન, ભોજન, દરેક ચીજમાં પડે છે. હિંદુ […]

Continue Reading

દરેક વ્યક્તિએ દરરોજ કરવા જોઇએ આ 5 કામ, તેને કરવાથી આખો દિવસ મળે છે પ્રસન્નતા

દરરોજ કરો આ 5 કામ: જીવનમાં જો સૌથી જરૂરી ચીજ કોઈ હોય તો તે છે ખુશ રહેવું. વ્યક્તિને ખુશ રહેવા માટે કોઈ ચીજની જરૂર નથી હોતી. ખુશી અંદરથી આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સારા કાર્યો કરે છે, તો તેને તેની ખુશી થાય છે. ખરાબ કાર્ય કરનાર ક્યારેય પણ ખુશ નથી રહી શકતા. જો […]

Continue Reading

સ્નાન કરતી વખતે બોલો આ મંત્ર બદલાઈ જશે તમારી જિંદગી, દૂર થશે બધી સમસ્યાઓ

સાંભળીને તમને કદાચ વિચિત્ર લાગશે, પરંતુ ખરેખર શાસ્ત્રમાં એક મંત્ર જણાવવામાં આવ્યો છે, જે સ્નાન કરતી વખતે બોલવાથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે. આપણા ધર્મમાં, સ્નાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે સ્નાન કરવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. અને હિન્દુ ધર્મમાં મંદિરમાં પૂજા માત્ર એ લોકો જ કરે છે જે સ્નાન […]

Continue Reading