આમલકી એકાદશીના દિવસે કરો આ 5 ઉપાય, ધન લાભની સાથે-સાથે દરેક દુઃખથી પણ મળશે છુટકારો
શાસ્ત્રો અનુસાર એકાદશીને ‘હરિ દિન’ અને ‘હરિ વાસર’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી અથવા રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે આ વર્ષે 14 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે. એકાદશીના દિવસે આંબળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. મહા પુણ્યદાયિની આ એકાદશી […]
Continue Reading