શું ‘પુષ્પા 2’માં થઈ જશે ‘શ્રીવલ્લી’નું મૃત્યુ? જાણો રશ્મિકા મંદાના વિશે ફિલ્મ મેકર્સે આપેલા આ મોટા નિવેદન વિશે
સાઉથ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ખૂબ ઓછા સમયમાં એક મોટું સ્થાન મેળવ્યું છે. હાલના સમયમાં રશ્મિકા મંદાના પાસે કામની કોઈ કમી નથી અને આવનારા સમયમાં તે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરવાની છે. તાજેતરમાં જ રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’માં જોવા મળી હતી જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે […]
Continue Reading