ક્યારે અને કેવી રીતે મળ્યા હતા એશ્વર્યા-અભિષેક? કેવી રીતે થયો પ્રેમ? જાણો તેમની લવ સ્ટોરીનું સત્ય

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની લોકપ્રિય લવ કપલમાંથી એક છે. બંનેની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. કપલે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નને 15 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે બંનેની લવ સ્ટોરી આખરે કેવી રીતે શરૂ થઈ હતી? કેવી રીતે જુનિયર […]

Continue Reading

શિવજીના આ સરળ ઉપાયથી લગ્ન જીવનની દરેક સમસ્યા થઈ જશે દૂર, બસ કરવાનું રહેશે આ કામ

ભગવાન શિવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અને જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આટલું જ નહીં શિવજીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તેથી જે લોકોનું લગ્નજીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તે લોકો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને તેમને પ્રસન્ન કરવા માટે […]

Continue Reading

ખાવા પીવાની ચીજોમાં છુપાયેલો છે મહાદેવને પ્રસન્ન કરવાનો ઉપાય, જાણો ક્યા અનાજથી મળે છે કેવું વરદાન

ભગવાન શિવને ભોલે ભંડારી પણ કહેવામાં આવે છે. જો શ્રદ્ધાથી એક લોટો જળ ચળાવી દઈએ તો પણ, ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. મહાદેવે ક્યારેય આંડબરને પસંદ કર્યો નથી. મહાદેવ ખૂબ ઘરેણા અને સુંદર વસ્ત્રો પહેરીને નથી રહેતા અને પોતાના ભક્તો પાસે એવી આશા પણ નથી રાખતા કે તે સોનુ અને ચાંદિ ચળાવવાથી પ્રસન્ન થશે. […]

Continue Reading