ગણપતિ બાપ્પાને આપણે બધા વિઘ્નહર્તાના નામથી પણ જાણીએ છીએ. એવું કહેવામાં આવે છે કે જો તમે ગણેશને પ્રસન્ન કરવામાં સફળ બનો છો, તો તમારા જીવનની બધી સમસ્યાઓ હલ થાય છે. જીવનના દરેક વળાંક પર, કેટલાક અવરોધો આવે છે. જો તમે આ અવરોધોને સરળતાથી દૂર કરીને તમારા લક્ષ્ય સુધી પહોંચવા ઈચ્છો છો તો ગણપતિજી તમારી મદદ કરી શકે છે. જોકે એવી માન્યતા છે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા, તમારે ગણેશજીની પૂજા જરૂર કરવી જોઈએ. તેનાથી તે કાર્ય ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ગણેશજીના કેટલાક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
માથા પર લગાવો પાંચ દુર્વા: જો તમે હંમેશાં તમારા પર ગણેશજીના આશીર્વાદ ઈચ્છો છો, તો પછી દરરોજ સ્નાન કર્યા પછી પૂજા દરમિયાન ગણેશજીને પાંચ દુર્વા ચળાવવી જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે આ દુર્વા ગણેશજીના ચરણોમાં નહિં પરંતુ માથા પર રાખવાની છે. ચરણોમાં દુર્વા ચળાવવામાં આવતી નથી. દુર્વા ચળાવતા સમયે ‘ઈદં દુર્વાદલં ૐ ગં ગણપતયે નમઃ’ મંત્ર પણ બોલો.
શમીનો છોડ: શાસ્ત્રો અનુસાર શમીના છોડથી તમે ગણેશજી અને શનિદેવ બંનેને પ્રસન્ન કરી શકો છો. એવું પણ માનવામાં આવે છે કે શ્રીરામે રાવણ પર વિજય મેળવવા માટે શમીના છોડની પૂજા કરી હતી. શમીના છોડના પાંદડા ગણેશજીને પ્રિય છે. તેથી, જો તમે તેના કેટલાક પાન ગણેશજીને અર્પણ કરો છો, તો તમારા સુખમાં વધારો થશે. આ ઉપરાંત પૈસાની આવક પણ વધવા લાગે છે.
પવિત્ર ચોખા: ગણેશજીને પવિત્ર અક્ષત ચળાવવા પણ ફાયદાકારક માનવામાં આવે છે. પવિત્ર ચોખા એટલે ભાત જે ક્યાંયથી તૂટેલા ન હોય. એક વાત ધ્યાનમાં રાખો કે તમારે આ ચોખા પલાળ્યા પછી જ ચળાવવા જોઈએ. ગણેશજીને સૂકા ચોખા ચળાવવામાં આવતા નથી. બાફેલા ચોખા અર્પણ કરતી વખતે ‘ઈદં દુર્વાદલં ૐ ગં ગણપતયે નમઃ’ મંત્ર 3 વખત બોલો.
લાલ સિંદૂર: ગણેશજીની પૂજામાં કપાળ પર લાલ સિંદૂર લગાવો. ત્યાર પછી તમારા માથા પર આ જ સિંદૂરથી તિલક કરો. આ કરવાથી ગણેશજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે. આ તિલક તમને મુશ્કેલીઓથી પણ દૂર રાખે છે. તિલક કરતી વખતે આ મંત્ર બોલી શકો છો. ‘સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યમં સુખવર્ધમ્। શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ્॥ ૐ ગં ગણપતયે નમઃ’
મોદક: મોદકને ગણેશજીનું પ્રિય ભોજન માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે પરશુરામજી સાથે યુદ્ધ દરમિયાન ગણેશજીનો દાંત તૂટી ગયો હતો આ કારણે તેમને ચાવવામાં તકલીફ થતી હતી. મોદક ખૂબ જ મુલાયમ હોય છે. તેને ચાવવાની જરૂર રહેતી નથી. તેથી પ્રસાદી તરીકે ગણેશજીને મોદક ચળાવવાથી ગણેશજી પ્રસન્ન થઈ જાય છે. જો એક વાર ગણેશજી પ્રસન્ન થઈ જાય છે તો તે તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે છે.
коли закінчиться війна в україні скільки ще буде тривати війна в україні скільки ще буде тривати війна в україні
Фільм Бетмен дивитись онлайн Дивитися Бетмен Фільм Бетмен дивитись онлайн
Бетмен 1989 дивитися онлайн Бетмен 2022 Бетмен онлайн
Бетмен 2022 Дивитись онлайн Бетмен Дивитись фільм Бетмен
Бетмен 1989 дивитися онлайн Фільм Бетмен (2022) дивитись онлайн Дивитись онлайн Бетмен
Дивитись фільм Бетмен Бетмен дивитися онлайн Бетмен 2022
The Batman Фільм Бетмен (2022) дивитись онлайн Фільм Бетмен (2022) дивитись онлайн
Дивитись онлайн Бетмен Бетмен дивитися онлайн Фільм Бетмен (2022) дивитись онлайн
http://bitly.com/legenda-destan-vse-serii
http://bit.ly/legenda-destan-vse-serii
https://bitbin.it/xUNGaaQL/
https://bitbin.it/M6s1z3Ei/
https://t.me/holostyaktntofficial2022
Вечер с Владимиром Соловьевым
Главный герой
Во все тяжкиеё
Гарри Поттер и Дары Смерти
Скажене Весiлля 2
Хранитель времени
Последний богатырь 2
Безумный Макс
Аквамен
Выживший
Гравитация
Рассказ Служанки
На пятьдесят оттенков темнее
Гонка
Игра в имитацию
Отрочество
12 лет рабства
Капитан Филлипс
Филомена
Охотник на лис