વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર પર આ જગ્યાએ લગાવો પંચમુખી હનુમાનજીની તસવીર, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

હે દુ:ખ ભંજન મારુતિ નંદન, સુનલો મેરી પુકાર. આ પંકતિનું ગાન તો ક્યારેય ને ક્યારેક હિંદુ ધર્મ સાથે જોડાયેલા લોકોએ કર્યું જ હશે. હિંદુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે અને કહેવાય છે કે તે આજે પણ તેમના ભક્તોના કલ્યાણ માટે જીવંત છે. આટલું જ નહીં હનુમાનજીની પૂજા ભક્તો તેના ઘરમાં તેમની મૂર્તિઓ […]

Continue Reading

મંગળવારના દિવસે જરૂર કરો આ ચમત્કારિક ઉપાય, મળશે ઈચ્છિત ચીજ અને હનુમાનજીના આશીર્વાદ

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને તમામ અવરોધો દૂર થઈ જાય છે. તેથી તમે મંગળવારે હનુમાનજીની પૂજા જરૂર કરો અને પૂજા કરતી વખતે નીચે જણાવેલા સરળ ઉપાય કરો. આ ઉપાયોને કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જશે. કરો તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના: જો તમારા […]

Continue Reading

ધન વૃદ્ધિ માટે વડીલોએ જણાવ્યા છે આ 5 કામ, સાંજે કરવાથી મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ

લોકો પૈસા મેળવવા માટે અલગ અલગ ઉપાય કરે છે. દિવસ-રાત મહેનત કરી લોકો વધુને વધુ પૈસા કમાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જેમને પૈસા કમાવવામાં સફળતા મળે છે. મોટાભાગના લોકો નિરાશાનો સામનો કરે છે. જોકે જોવામાં આવે તો હાલના સમયમાં પૈસા બધા લોકોની પહેલી જરૂરિયાત છે. પૈસા વગર કંઈ પણ શક્ય […]

Continue Reading

રિયલ લાઈફમાં ખૂબ સ્ટાઈલિશ છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નો ટપ્પૂ, જુવો તેની સુંદર તસવીરો

એક દાયકાથી પણ વધુ સમયથી “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં ટપ્પુ સેના લોકોનું મનોરંજન કરી રહી છે. ટપ્પુ સેનાના ટપ્પુ, ગોલી, ગોગી, સોનુ, પિન્કુ, આ તમામ લોકોએ લોકોના મનમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું છે. સબ ટીવી પર પ્રસારિત થનારી સીરીયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં ગોકુલધામ સોસાયટીમાં રહેતા જેઠાલાલ ગડાના પુત્ર […]

Continue Reading

ડેબ્યૂ ફિલ્મમાં આ 7 અભિનેત્રીઓનો પસંદ ન આવ્યો હતો અવાજ, પરંતુ આજે કરી રહી છે બોલીવુડ પર રાજ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

હિંદી સિનેમામાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને તેમની પહેલી ફિલ્મ દરમિયાન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે, તેમાંથી એક છે તેમનો અવાજ અથવા તેમની હિંદી ભાષા પર પકડ મજબૂત ન હોવી. તેના કારણે આ અભિનેત્રીઓની પહેલી ફિલ્મમાં અન્ય કોઈએ તેનો સાથ આપ્યો હતો અને તેને તેની ડેબ્યુ ફિલ્મમાં જ તેમનો અવાજ સાંભળવા ન મળ્યો. આ […]

Continue Reading

કોઈ મહેલથી ઓછું સુંદર નથી આમ્રપાલી દુબેનું ઘર, જુવો તેના આ લક્ઝરી ઘરની અંદરની તસવીરો

આમ્રપાલી દુબેને આજના સમયમાં ભોજપુરી સિનેમાની સૌથી મોટી અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આમ્રપાલી ભોજપુરી સિનેમાની જાન બનેલી છે. તેની ફિલ્મો અને એક્ટિંગને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેની દરેક સ્ટાઈલથી આ સુંદર અભિનેત્રી ચાહકોના દિલ જીતી લે છે. આમ્રપાલી ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી હોવાની સાથે જ એક હાઈ પેડ અભિનેત્રી પણ […]

Continue Reading

સુંદરતામાં અમિતાભની પુત્રવધૂને પણ ટક્કર આપે છે મિથુનની પુત્રવધૂ, જાણો કેવો છે મદાલસાનો મિથુન સાથે સંબંધ

નાના પડદાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી મદલસા શર્મા આજે પોતાનો 30 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ સમયે નાના પડદાની પ્રખ્યાત સિરિયલ ‘અનુપમા’માં કાવ્યનું પાત્ર નિભાવી રહેલી મદલસાનો જન્મ 26 સપ્ટેમ્બર 1991 ના રોજ મુંબઈમાં થયો હતો. જણાવી દઈએ કે તે અભિનેત્રી શીલા ડેવિડ અને ફોટોગ્રાફર સુભાષ શર્માની પુત્રી છે. સાથે જ હિંદી સિનેમાના […]

Continue Reading

પુત્રી નિતારાના બર્થડે પર ટ્વિંકલ ખન્ના એ શેર કરી સેલિબ્રેશનની કેટલીક તસવીર, જુવો તેના સેલિબ્રેશનની કેટલીક તસવીરો

બોલીવુડના ‘ખિલાડી કુમાર’ એટલે કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા 25 સપ્ટેમ્બરે 9 વર્ષની થઈ ગઈ છે. જણાવી દઈએ કે પુત્રીને આ રીતે મોટી થતા જોઈને માતા-પિતાનું દિલ પણ ખૂબ મોટું થઈ જાય છે અને અક્ષય કુમારની લાડલીના જન્મદિવસ નિમિત્તે કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે આ પ્રસંગે ટ્વિંકલ અને અક્ષયે તેને ખાસ […]

Continue Reading

શિવજીના આ સરળ ઉપાયથી લગ્ન જીવનની દરેક સમસ્યા થઈ જશે દૂર, બસ કરવાનું રહેશે આ કામ

ભગવાન શિવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અને જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આટલું જ નહીં શિવજીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તેથી જે લોકોનું લગ્નજીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તે લોકો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને તેમને પ્રસન્ન કરવા માટે […]

Continue Reading

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ પછી પડે છે વીજળી પરંતુ મંદિરને નથી પહોંચતુ નુક્સાન, જાણો તેના આ રહસ્ય વિશે

હિંદુ ધર્મમાં એવા ઘણા દેવી-દેવતાઓ છે, જેની લોકો પૂજા કરે છે, દેશભરમાં એવા ઘણા પવિત્ર સ્થળ છે, જેની અંદર ભક્તોની મોટી ભીડ હંમેશા જોવા મળે છે, ઘણી વખત આ મંદિરોનો કોઈને કોઈ ચમત્કાર હોય છે જે ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે, એવા ઘણા મંદિરો છે, જેમાં કોઈને કોઈ વિશેષતા અને ચમત્કાર દુનિયા ભરમાં પ્રખ્યાત […]

Continue Reading